સુવિચાર :- "વિદ્યાર્થી-શિક્ષક વચ્ચે સબંધ છે કેટલો? માછલીને પાણીના સબંધ જેટલો. - એમ.જે. ડેરવાળીયા

Friday 27 July 2012

ધોરણ-૩ માં કાવ્ય- ચાંદલો ગમે  નું  powerpoint 2007  માં  તૈયાર કરેલ આ પ્રેજન્ટેશન  વિદ્યાર્થીઓને ખુબજ ઉપયોગી નીવડે તેવું છે. તો અચૂક ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓને બતાવો.
રજુકર્તા -શ્રી એચ.જી. વનાળીયા  .......આ.શિ. શ્રી રૂપાવટી પ્રા.શાળા.

 ડાઉનલોડ કરો અહીંથી

No comments:

Post a Comment